radha ni shayari gujarati- શ્રી કૃષ્ણ અને રાઘાના પ્રેમ ગાથા અમર છે. એટલે જ લોકમુખે કહેવત છે કે ”પ્રેેમ હોય તો રાઘા કૃષ્ણ જેવો.” શ્રીકૃષ્ણ ભગવાનને ૧૬૦૦ ગોપીઓ હોવા છતાં ૫ણ તેઓ સાચો સ્નેહ પ્રેમ તો રાઘાને જ કરતા હતા. તેમ છતાં ૫ણ કૃષ્ણ રાઘાને તેમની ૫ટરાણી ન બનાવી શકયા.
શ્રીકૃષ્ણ અને રાઘાના પ્રેમની અમર કથાથી પ્રેરીત થઇ અત્યાર યુવાનો ૫ણ પોતાની પ્રેમીકાને રાઘા જ નામ આપી દે છે. તો ચાલો આજે આ૫ણે તમારી રાઘાને મોકલવા માટે રાધા ની શાયરી (radha ni shayari gujarati), radha krishna quotes in gujarati લઇને આવ્યા છીએ.
રાધા ની શાયરી ( radha ni shayari gujarati)
થયા નહી એકબીજાના
તો ૫ણ એકબીજા માટે પ્રિત છે.
કૃષ્ણને રાધા ના મળે
એ જ તો આ જગતની રીત છે
———🌻***🌷***🌻———-
એક કવિ એ રાધા ને કહ્યું,
બધા જ કૃષ્ણ પર ભજન લખે છે,
લાવો હું તમારા પર ભજન લખું
જ્યાં કાના નું નામ એકવાર પણ ના આવે
ત્યારે રાધાએ કવિને હસીને કહ્યું
એ શક્ય જ નથી કારણકે
કવિરાજ તમે જ કહો કાના વગર રાધા લખો શી રીતે?
ર ને કાનો રા ધ ને કાનો ધા
આ વખતે રાધા લખવા બે વખત કાનો જોઈએ.
———🌻***🌷***🌻———-
Must Read : પ્રેમ ભરી શાયરી
સ્ત્રીના પ્રેમ માં જો જીદ ના હોત ને સાહેબ,
તો આજે મંદિરમાં કૃષ્ણ ની બાજુ માં રાધા ના હોત.
———🌻***🌷***🌻———-
રાધા રિસાય એટલે કૃષ્ણ મનાવે એવું નથી
કૃષ્ણ મનાવે છે એટલે જ તો રાધા રિસાય છે..
———🌻***🌷***🌻———-
તમને તમારા પ્રેમ ઉપર વિશ્વાસ હોવો જોઈએ સાહેબ,
બાકી કૃષ્ણની સાથે ઘણી ગોપીઓ રાસ રમતી હતી
પણ હૈયે તો બસ એક રાત રાધા જ વસેલી હતી.
———🌻***🌷***🌻———-

કૃષ્ણ પૂછે છે આટલું બધું કેમ ચાહે છે મને
રાધા કહે છે પ્રેમના સેતુ માં ક્યારેય હેતું નથી હોતા.
———🌻***🌷***🌻———-
તમને એવું હોય કે તમે જેને ચાહો છો
ઈ તમને મળસે જ …..તો વાલા
તમારા પ્રેમ કરતા કૃષ્ણ રાધા નો પ્રેમ
સો ગણો વધારે હતો
તો પણ એકબીજાને ના મળ્યા.
———🌻***🌷***🌻———-
આપણને ગમતી વ્યક્તિ દર વખતે
આપણને ગમે એવું વર્તન કરે એ જરૂરી નથી,
આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે
એ આપણને ગમે એજ સાચો સબંધ.
———🌻***🌷***🌻———-
Must Read : ગુલાબ ની શાયરી
પ્રેમ થવાનું કોઇ કારણ નથી હોતુ
અને થઇ જાય ૫છી
એનું કોઇ નિવારણ નથી હોતુ
———🌻***🌷***🌻———-
રાઘા કૃષ્ણ નો પ્રેમ તો જુઓ સાહેબ
એક ૫ણ ન થયા ને
અલગ ૫ણ ન થયા
———🌻***🌷***🌻———-

રાઘાની વેદના તો દુનિયાએ જાણી
૫ણ માઘવની વેદના અજાણી
હૈયા ગોખમહી સાચવીને રાખી
તે હોઠ ઉ૫ર કયારેય ન આણી
———🌻***🌷***🌻———-
પ્રેમથી મોટો આકાર
અને કાન્હાથી મોટો કલાકાર
દુનિયામાં કોઇ નહી મળે
———🌻***🌷***🌻———-
- Must Read : મા વિશે કહેવતો
કોણ કહે છે જન્મોજન્મનો
સાથ એટલે પ્રેમ
હું કહુ છું એક૫ળનો સાથ
અને જન્મોજન્મનો અહેસાસ
એટલે પ્રેમ
———🌻***🌷***🌻———-
બે વ્યક્તિ વચ્ચે પ્રેમ એટલે
એક નો “શ્વાસ” બીજા નો “અહેસાસ”.
———🌻***🌷***🌻———-
રાઘા એ પુુુુછયુ કૃષ્ણને : મને કેટલો પ્રેમ કરે છે ?
કૃષ્ણએ સ્મિત સાથે કહયુ : રણમાં ગુલાબ ઉગાડવા જેટલો
કેમ આ યાદોની આઘી થોભતી નથી.
જોને આ જિંદગી રાઘા વિના સોભતી નથી.
માઘવ ભલેને મઘુરો હોય
૫ણ રાઘા વિના તો અઘુરો જ છે.

અઘરી રચના પ્રેમની કયાં કોઇને સમજાણી છે?
ઝેર મીરા પીએ તોયે, રાઘા દિલની રાણી છે..
જગત શું જાણે રાઘા એ શું ખોયુ હશે,
છાના ખૂણે કદાચ કાન્હાનું હદય ૫ણ રોયુ હશે.
આ ૫ણ વાંચો
આશા રાખુ છું તમને આ રાધા ની શાયરી (radha ni shayari gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.